Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી ખાતે છેલ્લા 27વર્ષથી કરાટેની ટ્રેનિંગ આપી હજારો બાળકો, યુવાનો અને યુવતિઓને કરાટેની વિદ્યામાં પારંગત કરનાર એવા શ્રી હાર્દિક જોશી 7દ્દત્ર્ફર્ુીઁ ણુર્શ્રીણૂત્ત્ ણુફૂશ્રદ્દ દ્વારા વાપી ખાતે કરાટેની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં 106 જેટલા વિદ્યાર્થીઓએ જિલ્લાભરમાંથી ભાગ લીધો હતો, અને તમામે તમામ વિદ્યાર્થી ઓએ ઉત્‍ક્રુષ્ટ પ્રદર્શન કરી બેલ્‍ટ અને સર્ટિફિકેટ મેળવ્‍યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી હાર્દિક જોશીએ જણાવ્‍યું હતું કે કરાટેએ ફક્‍ત સેલ્‍ફ ડિફેન્‍સ નથી પરંતુ એક અનોખી જીવન જીવવાની કળા છે અને એના દ્વારા આત્‍મવિશ્વાસ, નમ્રતા, નિખાલસતા તેમજ તમને શારીરિક રીતે સ્‍વસ્‍થ, માનસિક રીતે સ્‍થિરતા અને આધ્‍યાત્‍મિક રીતે ઉત્‍થાન આપે છે.
વાપીના દરેક કે દરેક રહેવાસીઓને આ કળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

ભારત સરકારના ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત દમણમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

Leave a Comment