ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત ગલોન્ડા, ફલાન્ડી અને ઉમરકુઈ હાટપાડામાં શેરી નાટકો યોજાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા ‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2025′ અંતર્ગત, 8મી જુલાઈ-2025થી 23 જુલાઈ-2025 સુધી દાદરા નગર...