દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 ‘આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે’ 1947માં થયેલા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે સર્જાયેલ પરિસ્થિતિને ઉજાગર કરવા ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્મૃતિ દિવસ’ની...