કબૂતરોના મળ તેમના પીંછામાંથી ઉત્પન્ન થતી ધૂળ અને તેમાં હાજર એન્ટિજેન્સ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે, જેથી જીવનના અધિકારનું રક્ષણ કરવા માટે આવા જોખમોને...
દાનહ-સેલવાસની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સર્વોત્તમ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કરેલી તાકિદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07...
હળાહળ જુઠ્ઠાણા ચલાવી લોકોને ગુમરાહ કરી સાંસદ બન્યા બાદ હવે લોકશાહીના પવિત્ર મંદિર ગણાતી સંસદમાં પણ મોટાભાગે જુઠ્ઠાણાનો સહારો લઈ સંસદને તો ગુમરાહ કરવાની કોશિષ...
આવતી કાલે દમણ અને દીવના 64મા મુક્તિ દિવસની યાદગીરી મનાવવામાં આવશે. અહીં અમે યાદગીરી શબ્દનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, છેલ્લા 20-25 વર્ષથી દમણ-દીવ...
2010થી 2016 સુધી દમણની નાની પંચાયતોને દર વર્ષે રૂા.અઢી કરોડ અને કેટલીક મોટી પંચાયતોને વર્ષે રૂા.25 કરોડ કરતા વધુના ફંડની થયેલી ફાળવણી છતાં પંચાયતો કરતા...