August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
આજે સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડીયમ શાળા પરિસરમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવવામાં આવી હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતા અને એમના જીવન અંગે જાણકારી આપી હતી અને સમાજમાં ફેલાયેલી વિકળતિઓને દૂર કરવા અને એકજૂટ કરવા જોર આપ્‍યું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, કે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણ ભારતવર્ષના છેલ્લા સમ્રાટ હતા.
કાર્યક્રમ દરમ્‍યાન સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતાને કવિતાઓ અને વક્‍તવ્‍યનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના વાઇસ ચેરમેન શ્રી એડી નિકમ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, ટ્રેઝરર શ્રીવિશ્વેશ દવે તથા શાળા અને કોલેજનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

સંઘપ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં પૂર્ણ સમયના સેક્રેટરી-ગ્રામ સેવકોની નિમણૂકઃ પંચાયતી રાજ મજબુત બનશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment