June 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
આજે સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડીયમ શાળા પરિસરમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવવામાં આવી હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતા અને એમના જીવન અંગે જાણકારી આપી હતી અને સમાજમાં ફેલાયેલી વિકળતિઓને દૂર કરવા અને એકજૂટ કરવા જોર આપ્‍યું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, કે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણ ભારતવર્ષના છેલ્લા સમ્રાટ હતા.
કાર્યક્રમ દરમ્‍યાન સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતાને કવિતાઓ અને વક્‍તવ્‍યનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના વાઇસ ચેરમેન શ્રી એડી નિકમ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, ટ્રેઝરર શ્રીવિશ્વેશ દવે તથા શાળા અને કોલેજનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રદ્ધાંજલી

vartmanpravah

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

દાનહ જિલ્લાની શાળાઓમાં યોજાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

Leave a Comment