Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રા રાખવામાં આવી છે, જે અનુસંધાને તેઓ તા.23/09/2022 ને શુક્રવારના રોજ દીવના પ્રવાસે આવી રહ્યા છે, જેનાં ભાગ રૂપે દીવ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ફવારમેન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેક્‍ટરશ્રી, મિનિસ્‍ટ્રીમાંથી જોઈન્‍ટ કમિશ્‍નરશ્રી, તેમજ દમણ-દીવ ફિશરીશ ફેડરેશનના ડાયરેક્‍ટર શ્રી દિનેશભાઈ પાંજરી, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિર્તીભાઈ ગોહેલ, નગર સેવક શ્રી ચિંતકભાઈ,વનેશ્રીબેન વગેરેએ માછીમાર સાથે કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે ઘોઘલા ખાતે કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષના 138મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

ભાજપ દ્વારા મતદારો સુધી પહોંચવાનો નવો નુસખો: પારડીમાં ઉચ્‍ચ નેતાઓના હસ્‍તે વોલ પેઇન્‍ટિંગ કરી કરેલો ચૂંટણીનો પ્રચાર

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની સ્‍થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી

vartmanpravah

Leave a Comment