April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશ

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રા રાખવામાં આવી છે, જે અનુસંધાને તેઓ તા.23/09/2022 ને શુક્રવારના રોજ દીવના પ્રવાસે આવી રહ્યા છે, જેનાં ભાગ રૂપે દીવ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ફવારમેન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેક્‍ટરશ્રી, મિનિસ્‍ટ્રીમાંથી જોઈન્‍ટ કમિશ્‍નરશ્રી, તેમજ દમણ-દીવ ફિશરીશ ફેડરેશનના ડાયરેક્‍ટર શ્રી દિનેશભાઈ પાંજરી, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિર્તીભાઈ ગોહેલ, નગર સેવક શ્રી ચિંતકભાઈ,વનેશ્રીબેન વગેરેએ માછીમાર સાથે કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે ઘોઘલા ખાતે કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી.

Related posts

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment