Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : ભારત સરકાર દ્વારા 1 જાન્‍યુઆરીથી એક વર્ષ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત દરેક એનએફએસએ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. એનએફએસએ મુજબ પ્રાથમિકતા વાળા પરિવારોના લાભાર્થીઓને જે સબસીડી વાળા ખાદ્યાન્ન 4.5 કિલો ચોખા અને 0.5 કિલો ઘઉં પ્રતિ કાર્ડ દર મહિને બે રૂપિયા કિલોના ભાવે ઘઉં અને ત્રણ રૂપિયા કિલોના દરે ચોખા રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા અધિનિયમ મુજબ પ્રદાન કરવામાં આવતા હતા જે હવે જાન્‍યુઆરી 2023થી ડિસેમ્‍બર 2023 સુધી ઉપરોક્‍ત ખાદ્યાન્ન દરેક લાભાર્થીઓને નિઃશુલ્‍ક પ્રદાન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજનાની અવધિ 31 ડિસેમ્‍બર 2022ના રોજ સમાપ્ત થઈ ચુકી છે અને જાન્‍યુઆરી 2023થી આમજનતાને પોતાની પાત્રતા અનુસાર ભારત સરકારના ઉપરોક્‍ત મફત અન્ન યોજનાનો લાભ એનએફએસએ મુજબ પ્રાપ્ત કરી શકે છે.

Related posts

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

Leave a Comment