Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈ (અચ્‍છારી)ની આજે સોમવારે 23મી પુણ્‍યતિથિ નિમિત્તે કોલેજ પરિવારે સામુહિક ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.
રમણલાલ કુંવરજી દેસાઈ પીઢ સ્‍વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. તેમનું સ્‍વપ્‍ન હતું કે, સ્‍થાનિક આદિવાસી વિસ્‍તારમાં શૈક્ષણિક સંસ્‍થા હોવી જોઈએ. તેથી તેમના પ્રયત્‍નો થકી તેમના પૂત્ર શ્રી મિલનભાઈ દેસાઈએ વાપી જી.આઈ.ડી.સી.માં આર.કે. દેસાઈ કોલેજની સ્‍થાપના કરી હતી. આજે સંસ્‍થા વટવૃક્ષ બની ગઈ છે. કોલેજમાં બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ, બી.કોમ, બી.એડ કોલેજ તેમજ એમ.એસ.સી. સાયન્‍સ કોલેજ વિવિધ તમામ અભ્‍યાસક્રમોની સેપરેટ કોલેજો આર.કે. દેસાઈ કોલેજ સંકુલમાં કાર્યરત છે. આજે સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

Related posts

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની લોકસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ દેખાય કે મતદારોને પ્રભાવિત કરવાની ચેષ્‍ટા થાય તો સી-વિજીલ એપ ઉપર ફરિયાદ કરી પોતાની નિષ્‍પક્ષ ફરજ બજાવવા ચૂંટણી પંચનું આહ્‌વાન

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

Leave a Comment