December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈ (અચ્‍છારી)ની આજે સોમવારે 23મી પુણ્‍યતિથિ નિમિત્તે કોલેજ પરિવારે સામુહિક ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.
રમણલાલ કુંવરજી દેસાઈ પીઢ સ્‍વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. તેમનું સ્‍વપ્‍ન હતું કે, સ્‍થાનિક આદિવાસી વિસ્‍તારમાં શૈક્ષણિક સંસ્‍થા હોવી જોઈએ. તેથી તેમના પ્રયત્‍નો થકી તેમના પૂત્ર શ્રી મિલનભાઈ દેસાઈએ વાપી જી.આઈ.ડી.સી.માં આર.કે. દેસાઈ કોલેજની સ્‍થાપના કરી હતી. આજે સંસ્‍થા વટવૃક્ષ બની ગઈ છે. કોલેજમાં બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ, બી.કોમ, બી.એડ કોલેજ તેમજ એમ.એસ.સી. સાયન્‍સ કોલેજ વિવિધ તમામ અભ્‍યાસક્રમોની સેપરેટ કોલેજો આર.કે. દેસાઈ કોલેજ સંકુલમાં કાર્યરત છે. આજે સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment