February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપીમાં આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈ (અચ્‍છારી)ની આજે સોમવારે 23મી પુણ્‍યતિથિ નિમિત્તે કોલેજ પરિવારે સામુહિક ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.
રમણલાલ કુંવરજી દેસાઈ પીઢ સ્‍વાતંત્ર્ય સેનાની અને કોંગ્રેસના પાયાના કાર્યકર હતા. તેમનું સ્‍વપ્‍ન હતું કે, સ્‍થાનિક આદિવાસી વિસ્‍તારમાં શૈક્ષણિક સંસ્‍થા હોવી જોઈએ. તેથી તેમના પ્રયત્‍નો થકી તેમના પૂત્ર શ્રી મિલનભાઈ દેસાઈએ વાપી જી.આઈ.ડી.સી.માં આર.કે. દેસાઈ કોલેજની સ્‍થાપના કરી હતી. આજે સંસ્‍થા વટવૃક્ષ બની ગઈ છે. કોલેજમાં બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ, બી.કોમ, બી.એડ કોલેજ તેમજ એમ.એસ.સી. સાયન્‍સ કોલેજ વિવિધ તમામ અભ્‍યાસક્રમોની સેપરેટ કોલેજો આર.કે. દેસાઈ કોલેજ સંકુલમાં કાર્યરત છે. આજે સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે ભાવભીની શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

Related posts

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

Leave a Comment