Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી કૃષ્‍ણાશ્રય પ્રસાદમ્‌ અંતર્ગત દાદા-દાદીની સ્‍મૃતિમાં વાપી અંબામાતા મંદિરે દરરોજ મસાલા ખિચડીનું વિતરણ સાંજે 7 થી 8 કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિજયભાઈ શાષાી અને રવિશંકર નાથાલાલ વાળાંગર પરિવાર દ્વારા પૂજ્‍ય સ્‍વ.દાદાજીશ્રી નાથાલાલ અને પૂજ્‍ય સ્‍વ.દાદીજીશ્રી જશુબાબેનની સ્‍મૃતિમાં પરિવાર દ્વારા દરરોજ સાંજે 7 થી 8 વાગ્‍યા દરમિયાન અંબામાતા મંદિર ગેટ પાસે મસાલેદાર સ્‍વાદિષ્‍ટ ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદનો લાભ સેંકડો ભાવિકો લઈ રહ્યા છે.

Related posts

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘કેન્‍દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

Leave a Comment