October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી કૃષ્‍ણાશ્રય પ્રસાદમ્‌ અંતર્ગત દાદા-દાદીની સ્‍મૃતિમાં વાપી અંબામાતા મંદિરે દરરોજ મસાલા ખિચડીનું વિતરણ સાંજે 7 થી 8 કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિજયભાઈ શાષાી અને રવિશંકર નાથાલાલ વાળાંગર પરિવાર દ્વારા પૂજ્‍ય સ્‍વ.દાદાજીશ્રી નાથાલાલ અને પૂજ્‍ય સ્‍વ.દાદીજીશ્રી જશુબાબેનની સ્‍મૃતિમાં પરિવાર દ્વારા દરરોજ સાંજે 7 થી 8 વાગ્‍યા દરમિયાન અંબામાતા મંદિર ગેટ પાસે મસાલેદાર સ્‍વાદિષ્‍ટ ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદનો લાભ સેંકડો ભાવિકો લઈ રહ્યા છે.

Related posts

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

ચીખલીના તેજલાવમાં રજાના દિવસે વીજ કંપનીને જાણ કર્યા વિના કામ કરાવનાર કોન્‍ટ્રાક્‍ટરની લાપરવાહીથી શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

vartmanpravah

Leave a Comment