Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી કૃષ્‍ણાશ્રય પ્રસાદમ્‌ અંતર્ગત દાદા-દાદીની સ્‍મૃતિમાં વાપી અંબામાતા મંદિરે દરરોજ મસાલા ખિચડીનું વિતરણ સાંજે 7 થી 8 કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
શ્રી વિજયભાઈ શાષાી અને રવિશંકર નાથાલાલ વાળાંગર પરિવાર દ્વારા પૂજ્‍ય સ્‍વ.દાદાજીશ્રી નાથાલાલ અને પૂજ્‍ય સ્‍વ.દાદીજીશ્રી જશુબાબેનની સ્‍મૃતિમાં પરિવાર દ્વારા દરરોજ સાંજે 7 થી 8 વાગ્‍યા દરમિયાન અંબામાતા મંદિર ગેટ પાસે મસાલેદાર સ્‍વાદિષ્‍ટ ખિચડીનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદનો લાભ સેંકડો ભાવિકો લઈ રહ્યા છે.

Related posts

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment