April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: પોદાર પ્રેય દ્વારા 2જી ઓક્‍ટોબરના દિવસે મહાત્‍મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેની થીમ હોમેજ (ણ્‍ંર્ળીફિંૂ) દ્દં ર્ગ્‍ીષ્ટય ર્ીઁફુ ર્લ્‍ણ્‍ીતદ્દશ્વશષશ હતી. જેમાં પોદાર પ્રેયના મોટા ભાગનાં બાળકોએ પોતાના વાલી સાથે આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોએ મહાત્‍મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીનું આપણા દેશને આઝાદી અપાવા માટેનું યોગદાન વિષે માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકો માટે આયોજીત કરવામાં આવી હતી અને આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ એના મહત્ત્વ વિશે જાણ્‍યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના દેશ નેતાઓની વેશભૂષામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતાઓએ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદિત થયા હતા.

Related posts

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

75મા સ્‍વતંત્રતા દિવસ (15 ઓગસ્‍ટ, 2022) નિમિત્તે દાદરા નગર હવેલીની જનતાને સંદેશ

vartmanpravah

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment