Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: પોદાર પ્રેય દ્વારા 2જી ઓક્‍ટોબરના દિવસે મહાત્‍મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીની જન્‍મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેની થીમ હોમેજ (ણ્‍ંર્ળીફિંૂ) દ્દં ર્ગ્‍ીષ્ટય ર્ીઁફુ ર્લ્‍ણ્‍ીતદ્દશ્વશષશ હતી. જેમાં પોદાર પ્રેયના મોટા ભાગનાં બાળકોએ પોતાના વાલી સાથે આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળકોએ મહાત્‍મા ગાંધીજી અને લાલ બહાદુર શાષાીજીનું આપણા દેશને આઝાદી અપાવા માટેનું યોગદાન વિષે માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકો માટે આયોજીત કરવામાં આવી હતી અને આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ એના મહત્ત્વ વિશે જાણ્‍યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના દેશ નેતાઓની વેશભૂષામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓ અને એમના માતા-પિતાઓએ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદિત થયા હતા.

Related posts

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

નાનાપોંઢા ચાર રસ્‍તા રોડના ખાડા પુરવા તંત્ર નિષ્‍ફળ રહેતા ભાજપ આગેવાનોએ જાતે ખાડા પુરાવ્‍યા

vartmanpravah

સરીગામ ત્રણ રસ્‍તા અને નારગોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરાયા

vartmanpravah

વાપી સલવાવમાં ચપ્‍પુ વડે યુવક પર હુમલો

vartmanpravah

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : કોરોનાના કેસોમાં વધારો થતા આરોગ્‍ય વિભાગ અને પ્રશાસનની ટીમ સતર્ક

vartmanpravah

Leave a Comment