October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ગતરોજ તા.04.03.2023 ના શનિવારના રોજ 4.00 કલાકે ગ્રામ પંચાયતના હોલમાં ગ્રામ સભાનું આયોજન ગામના પ્રથમ નાગરિક ગામના સરપંચ શ્રીમતી વીણાબેન નરેન્‍દ્રભાઈ જોગરાના નેતૃત્‍વ હેઠળ કરાયું હતું.
પ્રાપ્તિ માહિતી મુજબ આજની ગ્રામ સભામાં ઈ-શ્રમ કાર્ડની માહિતી આપી. અને ગામના તમામ ગ્રામજનોને કાર્ડ બનાવવા માટે આગ્રહ કર્યો અને રાષ્‍ટ્રીય જળ અભિયાન જળ સપથ લઈને જળનો યોગ્‍ય ઉપયોગ કરવા માટે સમજૂતી આપી.
આજની ગ્રામ સભામાં જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારી, તલાટી કમ મંત્રી ચેતનભાઈ સરપંચ શ્રી વીણાબેન નરેન્‍દ્રભાઈ જોગરા ગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્‍ય વિભાગના કર્મચારી મહેન્‍દ્રભાઈ તથા ગામના આગેવાનો ભાઈઓ-બહેનો તથા યુવાનો હાજર રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah

Leave a Comment