Vartman Pravah
Breaking Newsગુજરાત

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.06
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત નોડલ અધિકારી યોગેશ દેસાઈની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
ઉતરાયણ પર્વને ધ્‍યાને રાખી આ મિટિંગ યોજાઈ હતી. જેમા ફોરેસ્‍ટ વિભાગના કર્મચારીઓને ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેમાં કરવામા આવતીકામગીરી બાબતે માર્ગદર્શન આપવામા આવ્‍યું હતું.
પશુપાલન વિભાગના ડો. પરેશ પટેલ,1962 કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સના અધિકારી શ્રી મયંકભાઈ પટેલ, શ્રી પ્રતિક સુથાર સહિત જીવદયા પ્રેમી શ્રી મિતુલ વ્‍યાસ સહિતના લોકો મિટિંગમા હાજર રહ્યા હતા.

Related posts

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

ચીખલીતાલુકાની કુકેરી જિ.પં. બેઠકના ભાજપી સભ્‍ય પ્રકાશ પટેલ કોંગ્રેસમાં જોડાયા

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

vartmanpravah

Leave a Comment