Vartman Pravah
Breaking Newsગુજરાત

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.06
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત નોડલ અધિકારી યોગેશ દેસાઈની અધ્‍યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી.
ઉતરાયણ પર્વને ધ્‍યાને રાખી આ મિટિંગ યોજાઈ હતી. જેમા ફોરેસ્‍ટ વિભાગના કર્મચારીઓને ઉતરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેમાં કરવામા આવતીકામગીરી બાબતે માર્ગદર્શન આપવામા આવ્‍યું હતું.
પશુપાલન વિભાગના ડો. પરેશ પટેલ,1962 કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સના અધિકારી શ્રી મયંકભાઈ પટેલ, શ્રી પ્રતિક સુથાર સહિત જીવદયા પ્રેમી શ્રી મિતુલ વ્‍યાસ સહિતના લોકો મિટિંગમા હાજર રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment