Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના નરોલી ગામે બ્રાહ્મણ ફળિયામા નવનિર્મિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન મહા વદ તેરસને 14 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરવામા આવેલ છે.
જે સંદર્ભે 12ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે નવ વાગ્‍યાથી યજ્ઞ રવિવારના રોજ સવારે દસ વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે અને 14 ફેબ્રુઆરીને સોમવારના રોજ સવારે નવ વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામા આવેલ છે સાથે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદ પ્રાર્થના ભવન, વલ્લભ વાડીમા રાખવામા આવેલ છે.
શ્રી સાંઈ શિવ સેવાટ્રસ્‍ટ નરોલી દ્વારા ભાવિકભક્‍તોને આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામા આવ્‍યા છે.

Related posts

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા નાની દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્‍સવનો પ્રારંભ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment