Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના નરોલી ગામે બ્રાહ્મણ ફળિયામા નવનિર્મિત શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન મહા વદ તેરસને 14 ફેબ્રુઆરીના રોજ આયોજીત કરવામા આવેલ છે.
જે સંદર્ભે 12ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે નવ વાગ્‍યાથી યજ્ઞ રવિવારના રોજ સવારે દસ વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે અને 14 ફેબ્રુઆરીને સોમવારના રોજ સવારે નવ વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામા આવેલ છે સાથે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદ પ્રાર્થના ભવન, વલ્લભ વાડીમા રાખવામા આવેલ છે.
શ્રી સાંઈ શિવ સેવાટ્રસ્‍ટ નરોલી દ્વારા ભાવિકભક્‍તોને આ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામા આવ્‍યા છે.

Related posts

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વલસાડ ખાતે પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૨૬ લાખના ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૪ લાખના ૪૯ કામોનું લોકાર્પણ

vartmanpravah

વલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું

vartmanpravah

Leave a Comment