Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાનહમાં નવા 02 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમાં હાલમાં 16 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 6277 કેસ રીકવર થઇ ચુકયા છે.ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 321 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 02વ્‍યક્‍તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 144 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. હાલમાં પ્રદેશમાં 02 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે .આજરોજ 03દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 498લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમડોઝ 443169 અને બીજો ડોઝ 328398 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 2739 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 774306 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

સ્‍ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્‍યુન્‍ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ આવશ્‍યકતાવાળા બાળકો માટે મૂલ્‍યાંકન અને પ્રમાણન શિબિર યોજાઈ

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

Leave a Comment