December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની સેલવાસ-1થીકિલવણી અને રાંધા, શ્રી નિરલકુમાર એમ.પટેલને સેલવાસ2થી માંદોની, શ્રી સંજયભાઈ બી.પરમારની દાદરાથી દૂધની, શ્રી શશાંક એન.કહારની નરોલીથી દાદરા, શ્રી ચંદુભાઈ જે.પટેલની કિલવણી અને રાંધાથી દપાડા, શ્રી મહેશ એસ. ભોયાની દપાડા દૂધનીથી સેલવાસ-2, શ્રી અશ્વિન વાલાની માંદોનીથી સેલવાસ-1, અને શ્રી રાજન એસ.ગાવિતની બદલી મામલતદાર સેલવાસથી નરોલી પંચાયતમાં કરવામાં આવી છે.

Related posts

વાપી સ્‍કૂલ કોલેજ તથા સામાજિક સંસ્‍થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

વાપી પાલિકા વિસ્‍તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્‍યા વધી

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

Leave a Comment