April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની સેલવાસ-1થીકિલવણી અને રાંધા, શ્રી નિરલકુમાર એમ.પટેલને સેલવાસ2થી માંદોની, શ્રી સંજયભાઈ બી.પરમારની દાદરાથી દૂધની, શ્રી શશાંક એન.કહારની નરોલીથી દાદરા, શ્રી ચંદુભાઈ જે.પટેલની કિલવણી અને રાંધાથી દપાડા, શ્રી મહેશ એસ. ભોયાની દપાડા દૂધનીથી સેલવાસ-2, શ્રી અશ્વિન વાલાની માંદોનીથી સેલવાસ-1, અને શ્રી રાજન એસ.ગાવિતની બદલી મામલતદાર સેલવાસથી નરોલી પંચાયતમાં કરવામાં આવી છે.

Related posts

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment