July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા પટેલ તલાટીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં શ્રી સંજયભાઈ જે.પટેલ જેઓની સેલવાસ-1થીકિલવણી અને રાંધા, શ્રી નિરલકુમાર એમ.પટેલને સેલવાસ2થી માંદોની, શ્રી સંજયભાઈ બી.પરમારની દાદરાથી દૂધની, શ્રી શશાંક એન.કહારની નરોલીથી દાદરા, શ્રી ચંદુભાઈ જે.પટેલની કિલવણી અને રાંધાથી દપાડા, શ્રી મહેશ એસ. ભોયાની દપાડા દૂધનીથી સેલવાસ-2, શ્રી અશ્વિન વાલાની માંદોનીથી સેલવાસ-1, અને શ્રી રાજન એસ.ગાવિતની બદલી મામલતદાર સેલવાસથી નરોલી પંચાયતમાં કરવામાં આવી છે.

Related posts

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment