Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્‍ટરને મણિપુરમાં અત્‍યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્‍યાય અપાવવા માટે અરજ કરી હતી.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં શ્રી ભાવિક હળપતિ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ધીરૂભાઈ ધોડી સહિત આગેવાનો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્‍યુંહતું કે, મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આજે 40 દિવસ પુરા થવા છતાં મણિપુર સળગી રહ્યું છે જેના કારણે આક્રોશ છે. રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રીને દમણ કલેક્‍ટરાલયના માધ્‍યમથી આવેદનપત્ર આપી દોષિઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને વધાવવા થનગની રહેલું દીવ

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યો તથા દમણ ભાજપના અગ્રણીઓએ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ બી.એલ.સંતોષની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment