August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

ડુંગરી પુલ ડેમેજ થયેલ તે બાબતે લોકોને એકત્રિત કરવા બદલ ધારાસભ્‍યએ નિલેશ ખારાને ધમકી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ વિધાનસભાના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ ધમકી આપવા સબબ એક નાગરિકે ડી.એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
વલસાડ નજીક આવેલ ડુંગરી પુલ ડેમેજ થતા સ્‍થાનિક જાગૃત નાગરિક નિલેશ ખારાએ મામલો ઉજાગર કર્યો હતો. લોકોને એકઠા કર્યા હતા તેમજ ધારાસભ્‍યની જવાબદારી ઠેરવી હતી તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ નિલેશ ખારાને કથિત ધમકી આપી હતી તે અંતર્ગત નિલેશ ખારાએ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ તા.19-7-2023ના રોજ આપી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાની રૂમલા અને સિયાદા ગ્રામ પંચાયતનું વિભાજન પંચાયત વિભાગ દ્વારા કરાતા આંબાપાડા અને પ્રધાનપાડા એમ બે નવી ગ્રામ પંચાયત અમલમાં આવતા તાલુકાની કુલ-69 જેટલી ગ્રામપંચાયતો થશે

vartmanpravah

તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષના શાસન દરમિયાનની સિદ્દીઓ લોકો સુધી પહોંચાડવા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડે યોજેલી પત્રકાર પરિષદ

vartmanpravah

Leave a Comment