March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

ડુંગરી પુલ ડેમેજ થયેલ તે બાબતે લોકોને એકત્રિત કરવા બદલ ધારાસભ્‍યએ નિલેશ ખારાને ધમકી આપી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ વિધાનસભાના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ ધમકી આપવા સબબ એક નાગરિકે ડી.એસ.પી. કચેરીમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
વલસાડ નજીક આવેલ ડુંગરી પુલ ડેમેજ થતા સ્‍થાનિક જાગૃત નાગરિક નિલેશ ખારાએ મામલો ઉજાગર કર્યો હતો. લોકોને એકઠા કર્યા હતા તેમજ ધારાસભ્‍યની જવાબદારી ઠેરવી હતી તેથી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલએ નિલેશ ખારાને કથિત ધમકી આપી હતી તે અંતર્ગત નિલેશ ખારાએ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ વિરૂધ્‍ધ તા.19-7-2023ના રોજ આપી હતી.

Related posts

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment