April 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દમણગંગા નદીના કિનારે નરોલી ગામ તરફની સ્‍મશાન ભૂમી તરફ જતા રસ્‍તા પર કાદવ-કીચડના કારણે સ્‍મશાન ભૂમિમાં જવા-આવવા ડાઘુઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી, અથાલ, ખરડપાડા સાથે ગુજરાતના જોડાયેલા બે ગામોના વિસ્‍તારમાંથી કોઈક વ્‍યક્‍તિનું અવસાન થાય છે ત્‍યારે અંતિમયાત્રા આ રસ્‍તા પરથી પસાર થાય છે અને સ્‍મશાન ભૂમિ પર પહોંચે છે. આ રસ્‍તાની સ્‍થિતિ હાલમાં ખૂબ કાદવ-કિચડથી ખદબદ અને દયનીય છે, આ રસ્‍તા પર ચાલવું ક્‍યાં એ સમજી શકાતુ નથી. નરોલી-સેલવાસ રસ્‍તાના નવિનીકરણનું કામ થઈ રહ્યું છે, ત્‍યારે સ્‍મશાન ભૂમિ તરફ જતા રસ્‍તાનું કામ શા માટે નથી કરવામાં આવતું? એ પ્રશ્ન છે.

Related posts

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

Leave a Comment