September 1, 2026
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દમણગંગા નદીના કિનારે નરોલી ગામ તરફની સ્‍મશાન ભૂમી તરફ જતા રસ્‍તા પર કાદવ-કીચડના કારણે સ્‍મશાન ભૂમિમાં જવા-આવવા ડાઘુઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી, અથાલ, ખરડપાડા સાથે ગુજરાતના જોડાયેલા બે ગામોના વિસ્‍તારમાંથી કોઈક વ્‍યક્‍તિનું અવસાન થાય છે ત્‍યારે અંતિમયાત્રા આ રસ્‍તા પરથી પસાર થાય છે અને સ્‍મશાન ભૂમિ પર પહોંચે છે. આ રસ્‍તાની સ્‍થિતિ હાલમાં ખૂબ કાદવ-કિચડથી ખદબદ અને દયનીય છે, આ રસ્‍તા પર ચાલવું ક્‍યાં એ સમજી શકાતુ નથી. નરોલી-સેલવાસ રસ્‍તાના નવિનીકરણનું કામ થઈ રહ્યું છે, ત્‍યારે સ્‍મશાન ભૂમિ તરફ જતા રસ્‍તાનું કામ શા માટે નથી કરવામાં આવતું? એ પ્રશ્ન છે.

Related posts

અલીમ્‍કો મુંબઈના સહયોગથી નાની દમણ રીંગણવાડા સરકારી હાઈસ્‍કૂલમાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ચકાસણી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

Leave a Comment