June 17, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્‍વામીએ આપેલુંમનનીય વક્‍તવ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડમાં શ્રીરામ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રંસંગે સલવાવ ગુરૂકુળના પરમપૂજ્‍ય કપિલ સ્‍વામીજી મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સલવાવ ગુરૂકુળના પ.પૂ. કપિલ સ્‍વામીજીએ પોતાની ઓજસ્‍વી વાણીમાં સામાજિક સમરસતા અને શ્રીરામની બાબતમાં મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

વલસાડ છીપવાડ અંડરપાસ નજીક રિક્ષા પલ્‍ટી મારતા ચાલક સહિત ચાર મુસાફરો ઘાયલ

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

Leave a Comment