Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્‍વામીએ આપેલુંમનનીય વક્‍તવ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31
આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના આંબાવાડી ખાતે મીટનાવાડમાં શ્રીરામ યજ્ઞનું આયોજન આજે કરવામાં આવ્‍યું હતું.
આ પ્રંસંગે સલવાવ ગુરૂકુળના પરમપૂજ્‍ય કપિલ સ્‍વામીજી મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે વિશ્વ હિંદુ પરિષદની દક્ષિણ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ શ્રી અજીતસિંહ સોલંકી, દમણ ન.પા.ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, પટલારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે સલવાવ ગુરૂકુળના પ.પૂ. કપિલ સ્‍વામીજીએ પોતાની ઓજસ્‍વી વાણીમાં સામાજિક સમરસતા અને શ્રીરામની બાબતમાં મનનીય વક્‍તવ્‍ય આપ્‍યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉપસ્‍થિત રહી હતી.

Related posts

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

Leave a Comment