September 6, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

સેલવાસ ન.પા. વિસ્‍તારના 11 વેપારીઓ પાસે લાયસન્‍સ નહીં હોવાને કારણે તેઓ સામે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર ધંધો કરનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાની ટીમ દ્વારા આમલી શાકભાજી માર્કેટ, કિલવણી નાકા શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ સહિત આજુબાજુના વિસ્‍તારમાં જેઓ પાસે લાયસન્‍સ નહી હોય તેવા લોકોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમા અગિયાર વેપારીઓ પાસે લાયસન્‍સ નહી મળી આવતા તેઓની લારીઓને કબ્‍જે લેવામા આવી હતી અને વેપારીઓને તાકીદ પણ કરવામા આવી હતી કે સેલવાસના કોઈપણ વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો એના માટે પાલિકામાંથી લાયસન્‍સ લેવુફરજીયાત છે. જેથી પહેલા લાયસન્‍સ કઢાવી લે પછી જ માર્કેટમાં કે પછી બીજા વિસ્‍તારમા જ્‍યાં પાલિકાએ જગ્‍યા ફાળવી છે એ જગ્‍યા પર ધંધો કરી શકે છે.

Related posts

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

Leave a Comment