April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

સેલવાસ ન.પા. વિસ્‍તારના 11 વેપારીઓ પાસે લાયસન્‍સ નહીં હોવાને કારણે તેઓ સામે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર ધંધો કરનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાની ટીમ દ્વારા આમલી શાકભાજી માર્કેટ, કિલવણી નાકા શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ સહિત આજુબાજુના વિસ્‍તારમાં જેઓ પાસે લાયસન્‍સ નહી હોય તેવા લોકોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમા અગિયાર વેપારીઓ પાસે લાયસન્‍સ નહી મળી આવતા તેઓની લારીઓને કબ્‍જે લેવામા આવી હતી અને વેપારીઓને તાકીદ પણ કરવામા આવી હતી કે સેલવાસના કોઈપણ વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો એના માટે પાલિકામાંથી લાયસન્‍સ લેવુફરજીયાત છે. જેથી પહેલા લાયસન્‍સ કઢાવી લે પછી જ માર્કેટમાં કે પછી બીજા વિસ્‍તારમા જ્‍યાં પાલિકાએ જગ્‍યા ફાળવી છે એ જગ્‍યા પર ધંધો કરી શકે છે.

Related posts

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

Leave a Comment