Vartman Pravah
Breaking News

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીના સાયલી સાંઈ રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રા કાઢી મહાઆરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાલખીયાત્રા શ્રી બાબલુભાઈ રામાભાઈ થોરાતના ઘરેથી સાંઈ મંદિર સુધી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સાંજે સાંઈ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રી નિલેશ ધોડિયા એન્‍ડ ભજન ગ્રુપ લસણપોર દ્વારા સુંદર ભજનસંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સમસ્‍ત ગુજરાત બ્રહ્મસમાજ વલસાડ જિલ્લા દ્વારા પારડીમાં જિલ્લા અને સંઘપ્રદેશના 300 તેજસ્‍વી તારલા અને વિશેષ વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું

vartmanpravah

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ ઐતિહાસિક સિદ્ધિ : ત્રીજા સેમિસ્‍ટર પરીક્ષામાં જીટીયું ટોપ ટેનમાં 3 વિદ્યાર્થી

vartmanpravah

Leave a Comment