April 27, 2024
Vartman Pravah
Breaking News

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીના સાયલી સાંઈ રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રા કાઢી મહાઆરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાલખીયાત્રા શ્રી બાબલુભાઈ રામાભાઈ થોરાતના ઘરેથી સાંઈ મંદિર સુધી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સાંજે સાંઈ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રી નિલેશ ધોડિયા એન્‍ડ ભજન ગ્રુપ લસણપોર દ્વારા સુંદર ભજનસંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી અને રોટરી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રોટરી હરીયા હોસ્‍પિટલ ખાતે 76મા સ્‍વાતંત્ર્ય દિનની માન પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી એલસીબી પોલીસે ટેમ્‍પામાંથી આધાર પુરાવા વિનાનો લોખંડના સળિયા ભરેલો ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

Leave a Comment