Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં એક જ સ્‍થળે છેલ્લા ત્રણ દિવસથી લાગતી ભેદી આગ : લોકો ભયભીત

ધોબી તળાવ નજીક કચરાના ઢગોમાં રોજ આગ લાગી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડમાં ધોબી તળાવ વિસ્‍તારમાં છેલ્લા ત્રણ દિવસથી ભેદી આગ લાગી રહી છે. કચરાના ઢગલાઓમાં કોણ રોજે રોજ આગ લગાડી જાય તેનો જવાબ મળ્‍યો નથી પરંતુ સતત આગ લાગવાની ઘટનાને લઈ આજુબાજુમાં ભયનો ઓથાર પથરાયેલો જોવા મળે છે.
વલસાડ ધોબી તળાવ પાસે એક જગ્‍યાએ મોટા મોટા કચરાના ઢગ ખડકાયેલા છે. સ્‍થાનિકોજણાવી રહ્યા છે કે, પાલિકા અહીંથી માત્ર 20 ટકા જેટલો જ કચરો ઉપાડે છે. પરિણામે ઢગલા બેવડાતા જાય છે. છેલ્લા ત્રણ દિવસથી આ ઢગલાઓમાં આગ લાગે છે. ફાયર વિભાગ દોડાદોડી કરી આગ તો બુઝાવે છે પરંતુ ઢગલાઓ વચ્‍ચે આવેલી વીજ ડીપીઓ ક્‍યારેક મોટી હોનારત સર્જી શકે એમ છે તેવી સ્‍થાનિકોમાં દહેશત પ્રવર્તિ રહી છે.

Related posts

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

Leave a Comment