March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

સંઘપ્રદેશમાં સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના ગઠન બાદ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા આવવાની સાથે સગાંવાદ તથા ભ્રષ્‍ટાચાર ઉપર લાગેલી રોક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવતી કાલ તા.31મી ઓક્‍ટોબરના રોજ સાંજે 4 વાગ્‍યે પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગઠિત સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા કરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં સફળ થયેલા ઉમેદવારોને આવતી કાલે એપોઈન્‍ટમેન્‍ટ લેટરનું પણ વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસનમાં થતી તમામ ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા અને ગતિશીલતા લાવી મેરિટના ધોરણે ઉમેદવારોની નિમણૂક માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડનું ગઠન કરવાનો મહત્‍વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્‍યો હતો. જેના ફળસ્‍વરૂપ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી તમામ ભરતીઓમાં સગાંવાદ કે ભ્રષ્‍ટાચારના ગંભીર સંગીન આરોપો લાગ્‍યાનથી.

Related posts

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

નગર હવેલી પર ચઢાઈ

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

vartmanpravah

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

Leave a Comment