Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: રાજસ્‍થાનથી પ્રારંભ કરવામાં આવેલ ‘ગૌ રથ યાત્રા’ દાદરા નગર હવેલીના દાદરા ગામેઆવી પહોંચતા અહીં કળશયાત્રા દ્વારા તેનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ગૌવંશની રક્ષા, સંરક્ષણ અને સવર્ધનને સમર્પિત વિશ્વની સૌથી મોટી 31 વર્ષિય ગૌ પર્યાવરણ અને આધ્‍યાત્‍મિક ચેતના પદયાત્રા જે 4 ડિસેમ્‍બર, 2012ના રોજ હલ્‍દીઘાટી, રાજસ્‍થાનથી પ્રારંભ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી ગુજરાત ભ્રમણ કરી રહી છે. સમસ્‍ત સમાજના કલ્‍યાણ અને સુધાર હેતુ નગર નગર વગર અન્ન સેવન કરી તપસ્‍વી સંત શ્રી અને સાધ્‍વી માંનો ગૌ રથ યાત્રાની સાથે દાદરા નગર હવેલીમાં પ્રવેશ કર્યો હતો, જે સેલવાસના હનુમાન મંદિર આમલી ખાતે અને કસ્‍તુરી ગ્રાઉન્‍ડ પર ગૌ કથા અને ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવી હતી. જેનો પ્રદેશના ભાવિક ભક્‍તોએ પણ લાભ લીધો હતો.

Related posts

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર રિંગરોડ બ્રીજ નીચે ક્રીએટા કારચાલક વળાંક લઈ રહ્યો હતો ત્‍યારે સામેથી આવતો ટેમ્‍પો ભટકાયો

vartmanpravah

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

Leave a Comment