April 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

જિ.પં. પ્રમુખે વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે આપેલું આશ્વાસનઃ મસાટ વિભાગના જિ.પં. સભ્‍ય રેખાબેન પટેલ, ભાજપ મંડળ અધ્‍યક્ષ અશ્વિન પટેલ અને મહામંત્રી પ્રફુલ પટેલ સહિત કાર્યકરોની રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : દાદરા નગર હવેલીના મસાટ ગ્રામ પંચાયતની વિવિધ સમસ્‍યાઓથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને જિલ્લા પંચાયતનાસભ્‍ય શ્રીમતી રેખાબેન પટેલ અને ભાજપ મંડળ પ્રમુખ શ્રી અશ્વિન પટેલ તથા મહામંત્રી શ્રી પ્રફુલ પટેલે રૂબરૂ કરાવ્‍યા હતા.
મસાટ ગ્રામ પંચાયત વિસ્‍તારના નિરીક્ષણ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવરને પંચાયત વિસ્‍તારની જર્જરિત સડકો, પાણી તથા લાઈટની સમસ્‍યાથી અવગત કરાયા હતા. કૂડાચા ગામની પાણીની સમસ્‍યાથી પણ માહિતગાર કરાયા હતા.
દાનહ જિ.પં. અધ્‍યક્ષ શ્રી નિશા ભવરે તાત્‍કાલિક સંબંધિત અધિકારીઓને મોકલી લોકોની સમસ્‍યા દૂર કરવાનું આશ્વાસન આપ્‍યું હતું. આ મુલાકાત દરમિયાન પૂર્વ પંચાયત સભ્‍ય શ્રી ધીરૂભાઈ પટેલ, શ્રી નૈનેશ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, શ્રી નરસિંહ પટેલ, શ્રી રૂપેશ પટેલ, શ્રી જીતેન્‍દ્ર પટેલ સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

Leave a Comment