March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વંદે માતરમ આજરોજ ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા પૂર્વ પ્રધોનમંત્રી અને ભારત રત્‍ન સ્‍વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેઈની પાંચમીપુણ્‍યતિથિએ કાર્યાલય ખાતે પુષ્‍પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. વાપી શહેર સંગઠન પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, ન.પા કારોબારી ચેરમેન, શ્રી મિતેષભાઈ દેસાઈ સંગઠન મહામંત્રી શ્રી વિરાજ દક્ષિણી શ્રી ભવલેશભાઈ કોટડીયા, સંગઠન ઉપપ્રમુખ શ્રી દુર્લભભાઈ પટેલ, વાપી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, જિલ્લા સંગઠનથી મુકેશભાઈ ઠાકુર, વાપી યુવા મોરચા મહામંત્રી શ્રી શનિભાઈ પટેલ, વાપી નગરપાલિકાના આરોગ્‍ય વિભાગ સમિતિ ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ, પાણી સમિતિ ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ, વાપી સંગઠન મંત્રી શ્રી પ્રવીણભાઈ તલસાણીયા, આઈટી મીડિયાથી, શ્રી દેવેન્‍દ્રભાઈ પટેલ, સંગઠનના શક્‍તિ કેન્‍દ્રના સંયોજકો શ્રી સુમિતભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ હળપતિ, શ્રી અજિતભાઈ મેહતા, કાર્યકર્તા મિત્રો શ્રી ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી રાજેન્‍દ્રભાઈ પલાંડે, શ્રી ગૌરવભાઈ પટેલ, શ્રી અનિલભાઈ ગીરાશે સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, અને પૂર્વ ન.પા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા ભારત રત્‍ન સ્‍વ.અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર ટુકમાં પરિચય કાર્યકર્તાઓને આપવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

vartmanpravah

26મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાનહ પોલીસે પરેડની કરેલી કવાયત

vartmanpravah

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દમણ કેમ્‍પસ ખાતે આયોજીત ત્રણ દિવસીય NIFTના કલાત્‍મક ફેશન શોનું રંગારંગ સમાપન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment