Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડના જાયન્‍ટ્‍સ ગ્રૂપ દ્વારા વલસાડના સર્કિટ હાઉસની બાજુમાં ભીલાડવાલા બેંકના ઓટલા પર તથા સાંઈલીલા મોલની બાજુમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ દર મહિનાના પહેલા રવિવાર મુજબ તા.5 માર્ચના રોજ યોજાયો હતો. સવારે 7.30 થી 9.30 દરમ્‍યાન યોજાયેલા આ કાર્યક્રમમાં 128 પુસ્‍તકો વાચકો લઈ ગયા હતા અને 150થી વધુ લોકોએ પુસ્‍તક પરબની મુલાકાત લીધી હતી. જા.પ્રમુખ ડૉ. આશા ગોહિલ, જા.દેવરાજ કરડાણી જા.હાર્દિક પટેલ, જા. હંસા પટેલ, જા. અર્ચના ચૌહાણ, જા.જયંતીભાઈ મિષાી, જા.ડૉ.વિલ્‍સન મેકવાનની જા.શિલ્‍પા ઠાકોર તથા અન્‍ય સભ્‍યોની મદદથી આ કાર્યક્રમ દ્વારા વલસાડ શહેરના પુસ્‍તક વાંચનારાઓને પુસ્‍તકો મળી રહ્યા છે. વિવિધ વ્‍યવસાય સાથે જોડાયેલા નાના-મોટા દરેક વયના લોકો આપુસ્‍તક પરબની મુલાકાત લઈ વાંચન તરફ વધુને વધુ ઢળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પુસ્‍તક પરબનો આ 12મો મણકો હતો.

Related posts

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

દાનહ જિ.પં.ને ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’માં ફાઈવસ્‍ટાર કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાએ મળેલો પ્રથમ ક્રમ

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment