June 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

અણમોલ સંસ્‍થાના સંચાલક અને દમણ બાલ ભવનના પૂર્વ વિદ્યાર્થીની અશ્વિનાબેન ટંડેલે ગ્રામ્‍ય વિસ્‍તારના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા શરૂ કરેલું અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: નાની દમણના કડૈયામાં માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
બાલભવન દમણની પૂર્વ વિદ્યાર્થીની અને અણમોલ સંસ્‍થાના સંચાલક સુશ્રી અશ્વિનાબેન ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બાળકોને ડાન્‍સ, કરાટે સહિત વિવિધ કળાઓ શિખવવામાં આવે છે. 6 થી 16 વર્ષ સુધીના બાળકો માટે આયોજીત કેમ્‍પમાં ડાન્‍સ, નાટક, પેઈન્‍ટિંગ, ક્રાફટ, યોગા, મ્‍યુઝિક સહિત વિવિધ કળાઓનું પ્રશિક્ષણ પણ આપવામાં આવ્‍યું હતું. બહેનો માટે રાખવામાં આવેલા અલગ કેમ્‍પમાં ભજન-ગીત ગાવાની સ્‍પર્ધા રાખવામાં આવી હતી જેમાં મોટી સંખ્‍યામાં બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર વિજેતા શિક્ષક શ્રી વિરેન્‍દ્ર પટેલ, શ્રી પિયુષ ટંડેલવગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચૂંટણીમાં હારી ગયાની અદાવત રાખી વટારમાં ચાર ઈસમોએ લાકડા અને ઢીક્કામુક્કીનો માર મારતા એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીના સન્‍માન સમારંભમાં નરોલીમાં શિક્ષણ સંગઠન અને સેવાનો સર્જાયેલો ત્રિવેણી સંગમ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment