Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્‍યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સમાધાન લાવવા માટે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું. તેમાં વીઆઈએ પૂર્વ પ્ર્રમુખ યોગેશભાઈ કાબરીયા, વીઆઈએ એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મીલનભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ, ડી.વાય.એસપી શ્રી દવેસાહેબ, પી.આઈ જીઆઈડીસી ભરવાડ સાહેબ હાજર રહીને સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સૂચન કરી સમસ્‍યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કહ્યું હતું.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ 21મી જૂનની ઉજવણી સંદર્ભે કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

મોટી દમણ સીએચસીમાં દાંતોની સુરક્ષા પર દર્દીઓને અપાયું માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment