February 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: આજરોજ છરવાડા અંડરપાસ ઉપર લોકોને અડચણ ન થાય અને ટ્રાફીક સમસ્‍યાના હલ માટે અને તેના ઉકેલ માટે સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સમાધાન લાવવા માટે માનનીય કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ સુચન કર્યુ હતું. તેમાં વીઆઈએ પૂર્વ પ્ર્રમુખ યોગેશભાઈ કાબરીયા, વીઆઈએ એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર શ્રી મીલનભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ, ડી.વાય.એસપી શ્રી દવેસાહેબ, પી.આઈ જીઆઈડીસી ભરવાડ સાહેબ હાજર રહીને સ્‍થળ ઉપર નિરિક્ષણ કરીને સૂચન કરી સમસ્‍યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કહ્યું હતું.

Related posts

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

વાપીમાં જૂના ગરનાળા પાસેથીચોરીની મોપેડ સાથે કિશોરને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment