April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને જીએનએલયુ સિલ્‍વાસા કેમ્‍પસની મહિલા વિદ્યાર્થીઓ અને મહિલા ફેકલ્‍ટીના સભ્‍યોએ ગુજરાત હાઈકોર્ટનામાનનીય મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલનું સન્‍માન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમતી સુનિતા અગ્રવાલ દેશના એક માત્ર મહિલા છે જે કોઈ હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ છે. આ પ્રસંગે પૂર્વ હાઈકોર્ટ જજ શ્રીમતી સોનિયા ગોકાણી અને વરિષ્ઠ એડવોકેટ શ્રીમતી મનિષા લવકુમાર શાહ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામ પંચાયતે પ્રિમોન્‍સૂન કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

કુકેરી ગામે અજાણ્‍યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

દીવમાં શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા બે દિવસીય ગોરમાવડી મહોત્સવ-૨૦૨૪નું થયેલું ભવ્ય સમાપન

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

Leave a Comment