Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ લો કોલેજ ખાતે ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્‍યાયમૂર્તિ સુનિતા અગ્રવાલનું કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર અને જીએનએલયુ સિલ્‍વાસા કેમ્‍પસની મહિલા વિદ્યાર્થીઓ અને મહિલા ફેકલ્‍ટીના સભ્‍યોએ ગુજરાત હાઈકોર્ટનામાનનીય મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલનું સન્‍માન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીમતી સુનિતા અગ્રવાલ દેશના એક માત્ર મહિલા છે જે કોઈ હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ છે. આ પ્રસંગે પૂર્વ હાઈકોર્ટ જજ શ્રીમતી સોનિયા ગોકાણી અને વરિષ્ઠ એડવોકેટ શ્રીમતી મનિષા લવકુમાર શાહ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા એન્‍ટી દંગા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

vartmanpravah

દાનહમાં છેલ્લા પાંચ વર્ષથી હપ્તાખોરી માફિયાગીરી અસામાજિક પ્રવૃત્તિ ઉપર લાગેલી રોક

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં સાંસ્‍કૃતિક, કોલેજ ડે અને વાર્ષિક રમતગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

Leave a Comment