Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

સલવાવ ગુરુકુળ અને જનમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર નવરાત્રી મહોત્‍સવ ‘‘રાસ રસીયા”ની ભારે જમાવટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી સલવાવ સ્‍વામીનારાયણ ગુરુકુળ અને જનમ ચેરીટેબલટ ટ્રસ્‍ટ દ્વારા ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવ 2023નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ નવરાત્રી કાર્યક્રમમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સીમરન આહુજાએ મંગળવારે રાત્રે સ્‍પે. સેલીબ્રીટી તરીકે ઉપસ્‍થિત રહી ભારે આકર્ષણ જમાવ્‍યું હતું.
મુંબઈના પ્રસિધ્‍ધ ગરબા ગાયક પ્રેમ ભારતી અને તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્‍સવમાં રંગ જમાવી રહી છે. રોજેરોજ સન્‍માનીત હસ્‍તીઓ પધારે છે અને ખેલૈયાઓનો જુસ્‍સો વધારી રહી છે. રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં દિવસ દરમિયાન સ્‍ટોલનું આયોજન કરાયું છે. જેનો લાભ મોટી સંખ્‍યામાં લોકો લઈ રહ્યા છે. કેમ્‍પસ ફાયર સેફટી મેડિકલસુવિધાથી સજ્જ રાખવામાં આવેલ છે. નવરાત્રીની આવક રેલવે સ્‍ટેશન ઉપર ચાલતા અન્ન ક્ષેત્ર માટે વાપરવામાં આવનાર છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment