Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.23: રામભક્‍ત શ્રી નરેન્‍દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍ય વિજય મેળવે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે આજે હનુમાન જયંતિના પાવન અવસરે દેશના કરોડો ભાવિક ભક્‍તોએ દુઆ માંગી હતી.
સાબરકાંઠાના યુવા નેતા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમની ટીમે પણ આ કડીમાં આજે હિંમતનગરના સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને સાધુ-સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રી રામની પ્રતિમા પણ ભેટ આપી હતી. તમામ સાધુ-સંતોએ પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભવ્‍ય વિજય સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટેના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

vartmanpravah

ભીલાડ નંદીગામ ચેકપોસ્‍ટ પર ફલાઈંગ સ્‍ક્‍વોર્ડની ટીમે રૂા. 4,87,900ની રોકડ જપ્તકરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment