Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.23: રામભક્‍ત શ્રી નરેન્‍દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍ય વિજય મેળવે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે આજે હનુમાન જયંતિના પાવન અવસરે દેશના કરોડો ભાવિક ભક્‍તોએ દુઆ માંગી હતી.
સાબરકાંઠાના યુવા નેતા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમની ટીમે પણ આ કડીમાં આજે હિંમતનગરના સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને સાધુ-સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રી રામની પ્રતિમા પણ ભેટ આપી હતી. તમામ સાધુ-સંતોએ પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભવ્‍ય વિજય સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટેના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

દમણ વાઈન શોપ બહાર દારૂના નશામાં મારામારી કરી રહેલ બે મહિલાના વિડીયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

Leave a Comment