April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.23: રામભક્‍ત શ્રી નરેન્‍દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍ય વિજય મેળવે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે આજે હનુમાન જયંતિના પાવન અવસરે દેશના કરોડો ભાવિક ભક્‍તોએ દુઆ માંગી હતી.
સાબરકાંઠાના યુવા નેતા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમની ટીમે પણ આ કડીમાં આજે હિંમતનગરના સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને સાધુ-સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રી રામની પ્રતિમા પણ ભેટ આપી હતી. તમામ સાધુ-સંતોએ પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભવ્‍ય વિજય સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટેના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

Leave a Comment