March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાને રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(એનઆરએચએમ)માં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને આજે દીવના કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્માએ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાષ્‍ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન(એનઆરએચએમ)ની ટીમ દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી દીવ જિલ્લાએ 2019ના વર્ષમાં કરેલી ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ પ્રધાનમંત્રી પુરસ્‍કાર મળ્‍યો હતો. જેને આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કરકમળમાં દીવ જિલ્લા કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્માએ સુપ્રત કર્યો હતો.

Related posts

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

વલસાડમાં યોજાયેલ વીવીએમ-3 મેરેથોનમાં પ્રોત્‍સાહક દોડવીર તરીકે રન એન્‍ડ રાઈડર-13 ગૃપનાં અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

રાજ્‍ય કોર કમિટીની જાહેરાત : વાપી-વલસાડ શહેરમાં આજથી કરફયુ નાબૂદ : કોરોના સ્‍થિતિની સમીક્ષા કરાઈ: ફક્‍ત આઠ મહાનગરોમાં રાત્રે 12 થી 5 વાગ્‍યા સુધી કરફયુનો અમલ થશે

vartmanpravah

Leave a Comment