Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા અથાલ અને નરોલી ગામમાં સરકારી નહેરની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અથાલ અને નરોલીમાં સરકારી નહેરની જમીન પર દીવાલ અને અન્‍ય બાંધકામ રૂપે કરવામાં આવેલ 30થી વધુ અતિક્રમણો પર બુલડોઝર ચલાવી ધ્‍વસ્‍ત કરવામાં આવ્‍યા હતા. આજ રીતે પ્રદેશમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ આગળ પણ ચાલું રહેશે.
દાનહ જિલ્લા પ્રશાસને દરેક નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે, અગર કોઈ વ્‍યક્‍તિ દ્વારા સરકારી જમીન અથવા નહેર પર કોઈપણ અતિક્રમણ કરેલ હશે તો તેને પોતે જ દુર કરી દે નહિ તો પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

દીવના પાંચ સ્‍થળો પર નગરપાલિકા દ્વારા પે એન્‍ડ પાર્કિંગ માટે હરાજી યોજાઈ

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

Leave a Comment