October 21, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા અથાલ અને નરોલી ગામમાં સરકારી નહેરની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અથાલ અને નરોલીમાં સરકારી નહેરની જમીન પર દીવાલ અને અન્‍ય બાંધકામ રૂપે કરવામાં આવેલ 30થી વધુ અતિક્રમણો પર બુલડોઝર ચલાવી ધ્‍વસ્‍ત કરવામાં આવ્‍યા હતા. આજ રીતે પ્રદેશમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ આગળ પણ ચાલું રહેશે.
દાનહ જિલ્લા પ્રશાસને દરેક નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે, અગર કોઈ વ્‍યક્‍તિ દ્વારા સરકારી જમીન અથવા નહેર પર કોઈપણ અતિક્રમણ કરેલ હશે તો તેને પોતે જ દુર કરી દે નહિ તો પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસને માછીમારોને દરીયો ખેડવા આપેલી પરવાનગીઃ માછીમારોની નવી સિઝનનો આરંભ

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

Leave a Comment