December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા અથાલ અને નરોલી ગામમાં સરકારી નહેરની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અથાલ અને નરોલીમાં સરકારી નહેરની જમીન પર દીવાલ અને અન્‍ય બાંધકામ રૂપે કરવામાં આવેલ 30થી વધુ અતિક્રમણો પર બુલડોઝર ચલાવી ધ્‍વસ્‍ત કરવામાં આવ્‍યા હતા. આજ રીતે પ્રદેશમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ આગળ પણ ચાલું રહેશે.
દાનહ જિલ્લા પ્રશાસને દરેક નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે, અગર કોઈ વ્‍યક્‍તિ દ્વારા સરકારી જમીન અથવા નહેર પર કોઈપણ અતિક્રમણ કરેલ હશે તો તેને પોતે જ દુર કરી દે નહિ તો પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

વાપી ચાર રસ્‍તા ઉપર થયેલ કરપીણ હત્‍યા કાંડ પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ હડકવા દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment