Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ એસ.ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે સાયલી ડેલકર ફાર્મ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. આજના દિવસને ડેલકર પરિવાર અને તેમના સમર્થકો બલિદાન દિવસ તરીકે ઉજવ્‍યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા શ્રી સંજયભાઈ રાઉત પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સ્‍વ.મોહનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સ્‍વ.શ્રી મોહનભાઈ ડેલકરના ધર્મપત્‍ની અને દાનહ લોકસભા બેઠકના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતું.

Related posts

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

Leave a Comment