October 21, 2025
Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ એસ.ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે સાયલી ડેલકર ફાર્મ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. આજના દિવસને ડેલકર પરિવાર અને તેમના સમર્થકો બલિદાન દિવસ તરીકે ઉજવ્‍યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા શ્રી સંજયભાઈ રાઉત પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સ્‍વ.મોહનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સ્‍વ.શ્રી મોહનભાઈ ડેલકરના ધર્મપત્‍ની અને દાનહ લોકસભા બેઠકના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતું.

Related posts

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment