Vartman Pravah
દમણદીવદેશસેલવાસ

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા સંજય રાઉત ખાસ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ એસ.ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે સાયલી ડેલકર ફાર્મ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. આજના દિવસને ડેલકર પરિવાર અને તેમના સમર્થકો બલિદાન દિવસ તરીકે ઉજવ્‍યો હતો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મહારાષ્‍ટ્ર સરકારના કેબિનેટ મંત્રી શ્રી આદિત્‍ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્‍તા શ્રી સંજયભાઈ રાઉત પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને સ્‍વ.મોહનભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સ્‍વ.શ્રી મોહનભાઈ ડેલકરના ધર્મપત્‍ની અને દાનહ લોકસભા બેઠકના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતાને સંબોધન કર્યું હતું.

Related posts

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

Leave a Comment