July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવસેલવાસ

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાનહના રખોલી આ.પોસ્‍ટના એ.એસ.આઈ. એસ.આર. વાડકરનાઓએ નોંધ કરાવી હતી. કે તા.ર5/03/2022 કલાકે 16.00 વાગ્‍યેના સુમારે એએસઆઈ ગુલાબ પટેલ ખડોલી પોલીસ પોલીસ સ્‍ટેશનનાઓએ જાણ કરી હતી કે તેઓને યોગેશ માહલા રહેવાસી ખડોલીએ જાણ કરી હતી કે ખાનવેલ સાતમાળીયા પુલના નીચે પાણીમાં ઉબડી હાલતમાં લાશ પડેલ છે એ અંગેની માહિતી મળતા ઈન્‍ચાજ રખોલી આ.પો.ના.ઓ એચ.એસ. એમ મહાલા પી.સી. વિનોદ રાઉત, મુકેશ મહાલા, એચજી વસંત બડઘા સહિત તમામ ડ્રા.પો.કો.મહેન્‍દ્ર સાથે ટાવેરા ગાડીમાં ઘટના સ્‍થળે પહોંચતા સાતમાળીયા પુલ નીચે જોતા થોડાક ઊંડાણવાળા પાણીમાં જોતા એક લાશ ફેલેલી હાલતમાં ઉબડી પડી હતી. જેના કંમરેપેંટ પહેરેલ હતું. જે બાદ ખાનવેલ કાર્યપાલક મેજી સાહેબ તથા એસએચઓ પણ જગ્‍યા ઉપર આવ્‍યા હતા. જે બાદ ખાનવેલ એસડીએચથી સબ વાહની બોલાવી સ્‍વીપર મારફતે લાશને બહાર કાઢતા લાશ પુરુષની હોવાની જાણ થઈ હતી. જે ડી-કમ્‍પોસ હાલતમાં હોવાથી ઓળખાણ થઈ શકી નથી. જેના ઉપર બીજા કોઈ નિશાનો દેખાતા ન હતા. જે લાશનો મોબાઈલથી ફોટા પાડી લાશને કોલ્‍ડ રૂમમાં રાખવા માટે શબવાહિનીમાં એસડીએચ ખાનવેલમાં મોકલવવામાં આવેલ છે. તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી ડાભેલ ચેકપોસ્‍ટ પરથી પોલીસે રોહિત રમેશ ગુપ્તા અને શિવમ રાયસાહેબ તિવારી નામના બે ઈસમોને દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા.

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને બાળકો માટે નિઃશૂલ્‍ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah

Leave a Comment