Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતી યુવતી અને કોન્‍ટ્રાકટર પાસે રોકડ પર કામ કરવા ગયેલ જેને કામના પૈસા નહી આપતા અને કોન્‍ટ્રાકટર દ્વારા યુવતી અને એના પરિવારને જાનથી મારી નાંખવાનીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી સુરજ પટેલ જેઓએ એમની બહેન નિકિતા પટેલ સંદર્ભે એસપી અને સેલવાસ પોલીસ સ્‍ટેશનમા ફરિયાદ અરજી આપેલ જેમા જણાવેલ કે મારા મિત્ર સુરજસિંહ દ્વારા મારી બહેન નિકિતા પટેલના લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી પાસે રોકડ પર કામ કરાવેલ કાર્યના નીકળતા પૈસા વારંવાર માંગવા છતા પણ નહી આપતા મિત્ર સુરજસિંહના મોબાઈલ પરથી બલદેવ તિવારીને ફોન કર્યો હતો. ત્‍યારે લેબર કોન્‍ટ્રાકટરે અમારી જાતિ પર બોલી અમોને અપમાનિત કરેલ છે તેમજ મારા માં-બહેન ઉપર અપશબ્‍દો અને ગાળી ગલોચ પણ કરી છે અને અમને પેટ્રોલ નાંખી સળગાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ છે.
આ લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી માથાભારે ઈસમ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી વિનંતી કરવામા આવી છે.

Related posts

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

Leave a Comment