Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
સેલવાસ ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન થયું હતું. મનોરથી યજમાન શ્રી મહેશભાઈ ગજુભાઈ પટેલ અને તેમના પરિવાર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોથીને શ્રી રામ મંદિર સુધી ફેરી કરી લોકોનો અનેરો ઉત્‍સાહ સાથે કથા મંડપ સ્‍થળ પર આવી હતી. કથાનો પ્રારંભ કરવા દીપ પ્રાગટયમાં કમલેશ પટેલ (માજી નગરપાલિકા પ્રમુખ), અશ્વિન પટેલ, રણજીત પટેલ, લા.પીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્‍યાસ પીઠ પર શ્રી ગીરીશભાઈ શાષાી બિરાજમાન થઈ તેમને મહેમાનોને આશીર્વાદ આપી પ્રસાદીમાં સાલ આપી હતી. ત્‍યાર બાદ તેમણે કથાની અમૃતવાણી સાથે સંગીતમય વાતાવરણમાં રસપાન કરાવ્‍યું હતું. આ કથા તા.4.8.22 સુધી રહેશે.

Related posts

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment