October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
સેલવાસ ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન થયું હતું. મનોરથી યજમાન શ્રી મહેશભાઈ ગજુભાઈ પટેલ અને તેમના પરિવાર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોથીને શ્રી રામ મંદિર સુધી ફેરી કરી લોકોનો અનેરો ઉત્‍સાહ સાથે કથા મંડપ સ્‍થળ પર આવી હતી. કથાનો પ્રારંભ કરવા દીપ પ્રાગટયમાં કમલેશ પટેલ (માજી નગરપાલિકા પ્રમુખ), અશ્વિન પટેલ, રણજીત પટેલ, લા.પીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્‍યાસ પીઠ પર શ્રી ગીરીશભાઈ શાષાી બિરાજમાન થઈ તેમને મહેમાનોને આશીર્વાદ આપી પ્રસાદીમાં સાલ આપી હતી. ત્‍યાર બાદ તેમણે કથાની અમૃતવાણી સાથે સંગીતમય વાતાવરણમાં રસપાન કરાવ્‍યું હતું. આ કથા તા.4.8.22 સુધી રહેશે.

Related posts

ચીખલીના રાનવેરી કલ્લાથી મળી આવેલ મૃત દીપડીના સાદકપોર નર્સરી ખાતે અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

vartmanpravah

Leave a Comment