February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ભાગવત કથાનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
સેલવાસ ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન થયું હતું. મનોરથી યજમાન શ્રી મહેશભાઈ ગજુભાઈ પટેલ અને તેમના પરિવાર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પોથીને શ્રી રામ મંદિર સુધી ફેરી કરી લોકોનો અનેરો ઉત્‍સાહ સાથે કથા મંડપ સ્‍થળ પર આવી હતી. કથાનો પ્રારંભ કરવા દીપ પ્રાગટયમાં કમલેશ પટેલ (માજી નગરપાલિકા પ્રમુખ), અશ્વિન પટેલ, રણજીત પટેલ, લા.પીનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વ્‍યાસ પીઠ પર શ્રી ગીરીશભાઈ શાષાી બિરાજમાન થઈ તેમને મહેમાનોને આશીર્વાદ આપી પ્રસાદીમાં સાલ આપી હતી. ત્‍યાર બાદ તેમણે કથાની અમૃતવાણી સાથે સંગીતમય વાતાવરણમાં રસપાન કરાવ્‍યું હતું. આ કથા તા.4.8.22 સુધી રહેશે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

નાની દમણ દુણેઠાની ડમ્‍પિંગ સાઈટ ઉપર કચરાના ઢગલામાં આગ લાગતાં તંત્ર હરકતમાં: આગને કાબુમાં લેવા કોશિષ જારી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

Leave a Comment