April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીમાં  છેલ્લા 24 કલાક દરમિયાન એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમાં કુલ 05 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6314 કોરોના દર્દીઓ રિક્‍વર થઈ ચુકયા છે, જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 165 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એક  વ્‍યક્‍તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો હતો અને રેપિડ એન્‍ટિજનના 28 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી એકપણ વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યો ન હતો.

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટરો પર અને સબ સેન્‍ટરમાં વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 178 લોકોને કોરોના વિરોધી વેક્‍સિન આપવામાં આવી હતી. અત્‍યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 458778 અને બીજો ડોઝ 347992 વ્‍યક્‍તિઓને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ  24402 જેટલા વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જિલ્લામાં કુલ 831172 વ્‍યક્‍તિઓને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

વાપીના અશ્વિની રાણેને મહારાષ્‍ટ્ર લિજેંડ વુમન એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

દાનહઃ શ્રી વિનોબા ભાવે હોસ્‍પિટલને પ્રથમ રાષ્‍ટ્રીય કાયાકલ્‍પ પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment